આવતીકાલે શું થશે એની કોને ખબર?
બીજાના સલાહ સુચનોની કોના પર થાય છે અસર?
જીવતા વ્યક્તિની અહી નથી થતી કોઈ કદર,
ને ફૂલોથી શણગારાય છે મૃતદેહોની કબર.……………..
બીજાના સલાહ સુચનોની કોના પર થાય છે અસર?
જીવતા વ્યક્તિની અહી નથી થતી કોઈ કદર,
ને ફૂલોથી શણગારાય છે મૃતદેહોની કબર.……………..
No comments:
Post a Comment