ખાલી હાથ આવ્યા હતા ને ખાલી હાથ જવાના,
કરેલા કર્મોનું ફળ તો અહી રહી ને જ ભોગવવાના,
એટલે હમેશા સારા કર્મો કરવાના ને સ્વર્ગ સીધા જવાના,
નહિ તો જન્મો જન્મ ના ચક્કરમાં બસ આપને અટવાવાના
કરેલા કર્મોનું ફળ તો અહી રહી ને જ ભોગવવાના,
એટલે હમેશા સારા કર્મો કરવાના ને સ્વર્ગ સીધા જવાના,
નહિ તો જન્મો જન્મ ના ચક્કરમાં બસ આપને અટવાવાના
…………….
મુકતા મેઘા
મુકતા મેઘા
No comments:
Post a Comment