Monday, 19 September 2016

ખાલી હાથ આવ્યા હતા ને ખાલી હાથ જવાના,

ખાલી હાથ આવ્યા હતા ને ખાલી હાથ જવાના,
કરેલા કર્મોનું ફળ તો અહી રહી ને જ ભોગવવાના,
એટલે હમેશા સારા કર્મો કરવાના ને સ્વર્ગ સીધા જવાના,
નહિ તો જન્મો જન્મ ના ચક્કરમાં બસ આપને અટવાવાના
…………….
મુકતા મેઘા

No comments:

Post a Comment