Monday, 19 September 2016

તલવાર જરૂરી નથી વાર કરવા માટે

તલવાર જરૂરી નથી વાર કરવા માટે
વાર તો નઝર પણ કરી લે છે
ફરક માત્ર એટલોજ છે કે તલવાર ઉઠીને વાર કરે છે
જયારે નઝર ઝુકી ને વાર કરે છે

No comments:

Post a Comment