Monday, 19 September 2016

લાગણીઓ નો કદી પ્રચાર નથી હોતો,

લાગણીઓ નો કદી પ્રચાર નથી હોતો,
પ્રેમ કદી નિરાધાર નથી હોતો,
આંસુંઓ તો અમથા યે સરી પડે,
કાયમ કઇ માણસ દુઃખી અને લાચાર નથી હોતો…..

No comments:

Post a Comment