Saturday, 23 January 2016

ચાહત એ હદે ના વધવી જોઈએ કે તમે પ્રેમી ઓછા અને ગુલામ વધુ લાગો ..

ચાહત એ હદે ના વધવી જોઈએ કે તમે પ્રેમી ઓછા અને ગુલામ વધુ લાગો ..
સમજણ હોઈ ત્યાં પ્રેમ પ્રજ્વલિત થઈને રહે છે
જીદ હોઈ ત્યાં પ્રેમ ને નામે ગુલામી જન્મી લે છે...?   -   વિશાલ પિપાવત

No comments:

Post a Comment