આજ ખબર પડી કે પ્રેમ ને પણ વહેમ હોય છે.
નજર થી પિધેલા જામ મા પણ જેર હોય છે,
અંતર ઓછુ નથી થતુ પ્રેમ મા ના મળવાથી,
પણ જોગ અને સંજોગ યે તો કુદરત ની દેણ હોય છે. - વિશાલ પિપાવત
નજર થી પિધેલા જામ મા પણ જેર હોય છે,
અંતર ઓછુ નથી થતુ પ્રેમ મા ના મળવાથી,
પણ જોગ અને સંજોગ યે તો કુદરત ની દેણ હોય છે. - વિશાલ પિપાવત
No comments:
Post a Comment